top of page
Shri Satya Sai Education Trust
P.B.Desai Primary School
e-Magazine-4
સુવાક્યો
-
“શ્રદ્ધા”જ્ઞાન આપે છે.
“નમ્રતા” માન આપે છે.
“યોગ્યતા” સ્થાન આપે છે.
ત્રણેય મળી જાય તો વ્યક્તિને
બધી જગ્યા એ સમ્માન આપે છે.
-
એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરે છે.
-
સફળ બનવું સહેલું છે પરંતુ સરળ બનવું મુશ્કેલ છે.
bottom of page