top of page

          સુવાક્યો

 

  • “શ્રદ્ધા”જ્ઞાન આપે છે.

        “નમ્રતા” માન આપે છે.

        “યોગ્યતા” સ્થાન આપે છે.

         ત્રણેય મળી જાય તો વ્યક્તિને

         બધી જગ્યા એ સમ્માન આપે છે.

 

  • એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરે છે.

 

  

  • સફળ બનવું સહેલું છે પરંતુ સરળ બનવું મુશ્કેલ છે.

 

bottom of page